સમાચાર

    કુંકાવાવ   અમરેલી જી.   સૌરાષ્ટ્ર   ગુજરાત   ભારત    
 
શિવરાત્રી મેળો, પરિક્રમામાં અત્યાર સુધીમાં ૪૬ વ્યકિતએ જીવ ગુમાવ્યા
Thursday, February 23, 2012
જૂનાગઢની આર્થિક કરોડરજુ જેવાં ભવનાથ શિવરાત્રી મેળા અને ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. પરંતુ શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં તંત્ર હર હંમેશ ઉણુ ઉતર્યું છે.
 
સૌરાષ્ટ્રમાં સિનેમા ઘરોની ૨૩મીની હડતાલ મોકૂફ
Thursday, February 23, 2012
ફિલ્મ નિર્માણ અને વિતરણ પર ર્સિવસ ટેક્સ લાદવાના વિરોધમાં સિનેમા ઘરો ૨૩મીએ હડતાલ પાડવાના હતા. પરંતુ કેન્દ્રીય નાણાંમંત્રીએ સાંભળવાની ખાતરી આપતા હાલ તુર્ત હડતાલ મોકૂફ રાખવામાં આવી છે.
 
મિત્રતાભર્યા વ્યવહારથી બ્રિટનનું દંપતી પ્રભાવિત
Thursday, February 23, 2012
જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં આ વખતે વિદેશી યાત્રિકો આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. બ્રિટનથી અહી મેળો માણવા આવેલું દંપતિ મેળામાં થતો મિત્રતાભર્યો વ્યવહાર જોઈને ભારે પ્રભાવિત થઈ ગયું હતું.
 
સોમનાથમાં શિવ પુષ્પશ્રુંગારના દર્શન કરતા દોઢ લાખ ભાવિકો
Thursday, February 23, 2012
મહા શિવરાત્રીના પાવન પર્વે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથમાં બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાસ સાથે શિવાલય ગુંજી ઉઠયુ હતુ. ભાવિકોએ ભગવાન શિવના પુષ્પ શ્રૃંગારના દર્શનનો અને મહાપૂજા,મહાઆરતી, મહામૃત્યુંજય લેખન જાપ અને યજ્ઞાનો લાભ લીધો હતો.
 
વેરાવળ નજીક દરિયામાં શ્રીલંકન બોટ સાથે પાંચ શકમંદો ઝડપાયા
Thursday, February 23, 2012
ગઇ સાંજે વેરાવળની એક્ બોટને એક અજાણી બોટ શંકાસ્પદ જણાતા તેનો પીછો કરી વેરાવળ બોટ એસોસિએશન અને કોસ્ટગાર્ડને જાણ કરાતા વેરાવળ કોસ્ટગાર્ડે રાત્રે એક વાગ્યે બોટને પાંચ ખલાસી સાથે ઝડપી લીધા હતા.
 
ડે.ડી.ડી.ઓ. રાજપરા ફરી રાજકોટમાં મુકાયા
Thursday, February 23, 2012
અગાઉ રાજકોથી ભાવગર જિલ્લા પંચાયતમાં મુકી દેવાયેલા ડે. ડી.ડી.ઓ. સી.બી. રાજપરાની ફરી રાજકોટ ખાતે નિયુક્તી કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનોની રાવને કારણે ડે.ડી.ડી.ઓ. રાજપરાની બદલી રાજકોટ જિલ્લા પંચાયત ખાતેથી કરી દેવામાં આવી હતી.
 
ભવનાથ મેળામાં નાસભાગ, ૬નાં મોત
Thursday, February 23, 2012
જૂનાગઢમાં ચાલતા મહાશિવરાત્રિના મેળામાં આજે રવિવારે સાંજે અંદાજે નવ લાખ જેટલાં યાત્રિકોની ભારે ભીડ વચ્ચે પાજનાકા પુલની દિવાલ તૂટી પડતાં સર્જાયેલી ધક્કામુક્કી અને અંધાધૂંધી વચ્ચે ...
 
સમગ્ર સૌરાષ્ટ્રના શિવાલયોમાં ગુંજશે ૐ નમઃ શિવાયનો નાદ
Thursday, February 23, 2012
દેવાધિદેવ મહાદેવનાં અતિપ્રિય એવા સોમવારનાં રોજ શિવજીનાં મહાપર્વ મહાશિવરાત્રીની ઉજવણી ગામે - ગામ કરવામાં આવશે. દરેક ગામોમાં શિવાલયો વહેલી સવારથી ૐ નમઃ શિવાયનાં શિવનાદથી ગુંજી ઉઠશે.
 
1 2 3 4 5 6 7 8 9 10 ...

કુંકાવાવ વિશે

શૌક્ષણિક સંસ્થા

સમાચાર               

વર્તમાનનું ગૌરવ  

ભૂતકાળનું ગૌરવ  

મહાપુરુષ

કુંકાવાવ રત્નો       

મહાપુરુષોની મુલાકાત

વેબસાઈટ વિશે

ઉપયોગી વેબ સાઈટ